વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ એ જ દુ:ખ છે. સંસારનું વિસ્મરણ એ જ સુખ છે. જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઇએ.…