નંદબાબાએ વિચાર્યું, કનૈયો આવ્યો નહિં, પણ લાલાએ પોતાના કોઇ મિત્રને મોકલ્યો છે. નંદબાબાએ સર્વના કુશળ સમાચાર પૂછ્યા. ઉદ્ધવ! તમે આવ્યા, તે સારું…