NewsContinuous: Recent Episodes

testing

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

View Details

શ્રીમદ ભાગવત શ્રવણ નાં પાંચ ફળ છે. (૧) નિર્ભયતા (૨) નિઃસંદેહ તા (૩) હ્રદય માં પ્રભુ નો સાક્ષાત્ પ્રવેશ (૪) સર્વમાં ભગવદ…

View Details

સ્કંધ બાર બાર મા સ્કંધ માં આશ્રય લીલા છે. ભાગવત નું પ્રતિપાધ તત્ત્વ આશ્રય જ છે. તે પછી પરીક્ષિત પ્રશ્ન પૂછે છે:~હવે…

View Details

ઉદ્ધવને કહ્યું, કે તારી સાથે જ છું. પરમાત્માનું સતત સ્મરણ રહે એ સિદ્ધિ છે. તે પછી દ્વારકાનાથે ઉદ્ધવને ચરણપાદુકા આપી. ઉદ્ધવને થયું,…

View Details

‘ઐલગીત’માં આ દેહ કોનો છે વગેરે ચર્ચા જે કરી તે આગળ આવી ગઇ છે. આ દેહ માંસ, હાડકાઓથી ભરેલો દુર્ગંધયુક્ત છે. આવા…

View Details

મૂર્ખ કોણ? દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ, દેહમાં અહમ્ બુદ્ધિ રાખે તે મૂર્ખ. ધનવાન કોણ? ગુણોથી સંપન્ન એ ધનવાન. દરિદ્ર…

View Details

ઉદ્ધવજી તે પછી પ્રશ્ન કરે છે:-મનુષ્યો જાણે છે, કે વિષયો દુ:ખરૂપ છે. તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે? વિષયો મનમાં જાય…

View Details

(૨૦) એક કુમારી કન્યા હતી. બહારગામથી તેનું માંગુ કરવા પરોણાઓ આવ્યા. ઘરમાં ચોખા ન હતા, તેથી તે ડાંગર ખાંડવા લાગી. હાથમાં તેણે…

View Details

(૬) ચંદ્ર પાંસેથી હું ક્ષમતા શીખ્યો. વૃદ્ધિ-હાસ સર્વ અવસ્થા શરીરની છે. આત્માનો તેની સાથે સંબંધ નથી. સંપત્તિમાં શાન રાખજો, ભાન ભૂલશો નહિ…

View Details

ઘણાને જીવનના લક્ષ્યની ખબર નથી. માનવ-જીવનનું લક્ષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનું. માનજો પ્રભુએ મને ઘણું આપ્યું છે. મનને રોજ સમજાવવું કે મારી લાયકાત…

View Details

તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં, જૂઠી…

View Details

ભોગ ભોગવવાની આજ્ઞા આપવાની કાંઈ જરૂર હોય? ભોગ ભોગવી ધીરે ધીરે સંયમને વધારી ભોગનો ત્યાગ કરો. વેદનું કહેવું છે, વેદનું તાત્પર્ય ત્યાગમાં…

View Details

પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. ખૂબ સત્કર્મ કરે, તો સ્વભાવ સુધરે. ખૂબ જપ-ધ્યાન કરો, તો સ્વભાવ સુધરશે. સત્સંગથી સ્વભાવ સુધરે છે.…

View Details

રુક્મિણી પૂજા કરી બહાર આવ્યાં છે. ધીરે ધીરે ટેકરી ઉપરથી નીચે ઉતરે છે. માતાજીના સ્વરૂપને જોતાં રાજાઓ કામાંધ થયા. બોલવા લાગ્યા, કન્યા…

View Details

રૂકમણીનો પત્ર વાંચી શ્રીકૃષ્ણ પણ ડોલવા લાગ્યા. શ્રીકૃષ્ણ કેટલા સરળ છે, સ્પષ્ટ કહી દીધું. એ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે.…

View Details

પત્રમાં શ્રીકૃષ્ણને સુંદર સંબોધન કર્યું છે. ‘ભુવનસુંદર’ આ જગતમાં જો કોઈ સુન્દર હોય તો તે સંસારનો સર્જનહાર છે. સંસારમાં જે કાંઇ સુંદરતા…

View Details

અંતઃપુરમાં એક સુદેવ નામના બ્રાહ્મણ આવતા હતા. રુક્મિણીએ તેમને કહ્યું:- મહારાજ! મારું એક કામ કરશો, બ્રાહ્મણે કહ્યું, તારી ઈચ્છા હોય તે કરીશ.…

View Details

રૂક્મિણી હરણ:-પરમાત્મા લક્ષ્મીના સ્વામી છે, જીવ લક્ષ્મીનો બાળક છે. લક્ષ્મીજી. જીવમાત્રની માતા છે, અને તેથી જીવ, લક્ષ્મીનો વિવેક થી ઉપયોગ કરી શકે…

View Details

માનવકાયા –મથુરા, મથુરા બ્રહ્મવિદ્યાનો આશરો ભગવાનને લેવો પડયો. વૃદ્ધાવસ્થા કાળ સાથે તમારા શરીર ઉપર ચડાઈ કરશે તો તમારે પણ આ શરીર છોડવું…

View Details

કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને । પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમોનમ: ।। પ્રણામ કરવાવાળાઓના દુ:ખોનો નાશ કરવાવાળા, શ્રીકૃષ્ણ, વાસુદેવ, હરિ, પરમાત્મા તેમજ ગોવિંદને અમારા વારંવાર…

View Details

ઉદ્ધવ! હું તને શું કહું? એકવાર મિત્રો સાથે સંતાકુકડી રમતા હતા. રમતમાં શ્રીદામા એની પાછળ પડયો તેથી તે આ કુંડમાં આવીને સંતાયા,…

View Details

ઉદ્ધવ! હવે આ હૈયામાં બીજા કોઇ માટે, બિલકુલ જગ્યા રહી નથી. ચાલતાં ફરતાં, દિવસે જાગતાં, રાત્રે સૂતાં સ્વપ્નમાં હ્રદયમાંથી એ શ્યામની મૂર્તિ,…

View Details

બીજી ગોપીએ કહ્યું:-અરી સખી, કૃષ્ણ મથુરા ગયા નથી. લોકો ભલે કહે કૃષ્ણ મથુરા ગયા છે. મને તો તે અહીં જ દેખાય છે.…

View Details

ઉદ્ધવ! લાલાને પૂછજે, મેં કાંઈ અપરાધ કર્યોં છે એટલે તે આવતો નથી? હા, એકવાર મેં તેને ખાંડણિયા સાથે બાંધ્યો હતો, એટલે તો…

View Details

નંદબાબાએ વિચાર્યું, કનૈયો આવ્યો નહિં, પણ લાલાએ પોતાના કોઇ મિત્રને મોકલ્યો છે. નંદબાબાએ સર્વના કુશળ સમાચાર પૂછ્યા. ઉદ્ધવ! તમે આવ્યા, તે સારું…

View Details

નંદ-યશોદા વ્યાકુળ થઇને રડે છે. શ્રીકૃષ્ણનું વારંવાર સ્મરણ થાય છે. રોજનો આ ક્રમ હતો. કનૈયાની વાતો કરે અને રડી પડે. કોઇ બહુ…

View Details

ઉદ્ધવ ત્યારે કહે છે:-હું રથમાં બેઠો છું, તમે રાજા છો, ઇશ્વર છો. આ પ્રમાણે રથ પાછળ દોડો તે ઠીક લાગતું નથી. તમે…

View Details

ઉદ્ધવને લાગ્યું કે હું જ્ઞાની છું એટલે મને ત્યાં વ્રજમાં મોકલે છે. ઉદ્ધવને જ્ઞાન હતું પણ જ્ઞાન સાથે અભિમાન હતું, તેથી ઉદ્ધવ…

View Details

Bhagavat: પ્રભુએ કહ્યું:-ઉદ્ધવ! તું મને વ્રજને ભૂલવા ઉપદેશ આપે છે. પણ હું શું કરું? ઉદ્ધવ! હું સર્વેને ભૂલી શકું. પણ મારાથી વ્રજ…

View Details

ભગવાન ઉદ્ધવને કહે છે:-ઉદ્ધવ! હું કેમ દુ:ખી છું તે પૂછનાર મથુરામાં તમે એક મળ્યા. હું ગોકુળમાં હતો ત્યારે મારી મા મને મનાવીને…

View Details

સર્વ પ્રકારનું સુખ હતું પણ શ્રીકૃષ્ણ વ્રજવાસીના પ્રેમને ભૂલ્યા નથી. અલૌકિક ઐશ્ર્વર્યમાં અતિશય સંપત્તિમાં પણ ભગવાન ગોપીઓના પ્રેમને ભૂલ્યા નથી. રોજ સાંજે…

View Details

ઉદ્ધવ જ્ઞાની છે, પણ ઉદ્ધવના જ્ઞાનને ભક્તિનો સાથ નથી. જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો તેમાં અભિમાન આવે છે. જ્ઞાનમાં એક દોષ…

View Details

Bhagavat:   શાંડિલ્યઋષિ અને તેમનાં પત્ની તપસ્વી હતાં.  પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું એટલે પૂર્ણમાસી…

View Details

Bhagavat:  આ પ્રમાણે ગમ્મત કરતાં બધાં બાળકોને કનૈયો જમાડે છે અને બાળકોની સાથે બેસીને જમે છે. જીવ જયારે સર્વસ્વ છોડી પરમાત્મા સાથે…

View Details

Bhagavat:  પરીક્ષિત રાજા પૂછે છે:- અઘાસુર ( Aghasura ) વધની કથા બાળકોએ પોતાની માતાને એક વર્ષ પછી કેમ કહી? તેનું કારણ શું?…

View Details

Bhagavat:  વાસનામાં ખેંચાયેલો જીવ અંતરાત્મા ના પાડે તો પણ પાપ કરે છે. અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે, ત્યારે પાપ થઈ…

View Details

Bhagavat:  ભગવાને વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો. એક સમયે શ્રી હરી ગોપબાળકો સાથે વાછરડાઓ ચરાવવા વનમાં આવ્યા, વનમાં તેઓ જાતજાતની રમતો રમવા લાગ્યા. …

View Details

Bhagavat:  કર્મ કરો ત્યારે સદ્ભાવ રાખો, જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ. તમારા આત્માને પ્રતિકૂળ લાગે, તેવું વર્તન બીજા તરફ઼ ન કરો, કોઈ જીવ…

View Details

Bhagavat:  દુઃખની કથા કનૈયા શિવાય બીજાને કહેશો નહિ. માલણે વિચાર્યું ફળ આપી દઈશ તો તરત ફળ લઇ ચાલ્યો જશે. માલણે કનૈયાને કહ્યું,…

View Details

Bhagavat: તે પછી માલણનો પ્રસંગ આવે છે. વ્રજમાં સુખિયા નામની માલણ રહેતી હતી. તે રોજ કૃષ્ણકથા ( Krishna Katha ) સાંભળે. તેની…

View Details

Bhagavat: ભાગવતમાં નવ પ્રકારના રસ છે:-હાસ્યરસ, શૃંગારરસ,વીરરસ, કરુણરસ વગેરે અને દશમો રસ ભક્તિરસ પણ તેમાં છલોછલ ભર્યો છે.  ભક્તિરસ બીજા નવેનવ રસોથી…

View Details

Bhagavat:  ગોલોકમાં નિત્ય શ્રીકૃષ્ણ લીલા ( Shri Krishna leela ) થાય છે. આ બન્ને સ્નિગ્ધ અને મધુકંઠ થયા છે. સ્નિગ્ધ અને મધુકંઠ ગોલોકમાં…

View Details

ભગવાન દુષ્ટોને માટે ભયકારક અને ભયરૂપ છે. જ્યારે ભક્તોને માટે ભયનું હરણ કરવાવાળા છે. નૃસિંહસ્વામી ( Nrisimhaswamy ) પ્રહલાદને ( Prahlad )…

View Details

નામદેવજી તે પછી વિઠ્ઠલનાથજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી. વિઠ્ઠલનાથજીએ કહ્યું:-મુકતાબાઈ અને ગોરાકુંભાર, જો કહેતા હોય કે તારું હાંડલુ કાચું તો…

View Details

પ્રહલાદે થાંભલાને આલિંગન આપ્યું. અંદર નૃસિંહ સ્વામી બિરાજેલા છે. પ્રહલાદને ( Prahlad ) આશ્વાસન આપ્યું. હું અંદર બેઠેલો છું. તારું રક્ષણ કરીશ.…

View Details

સર્વ બાળકો હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, ઉચ્ચારતાં તાળીઓ પાડી કીર્તન કરતાં હતાં. કથામાં કીર્તન થવું જોઇએ. કીર્તન વગર…

View Details

તસ્માત્ સર્વેષુ ભુતેષુ દયાં કુરુત સૌહ્રદમ્ । આસુરં ભાવમુન્મુચ્ય યયા તુષ્યત્યધોક્ષજ: ।।  આ માટે તમો તમારા દૈત્યપણાનો તેમજ આસુરી સંપત્તિ-આસુરી ભાવનો ત્યાગ…

View Details

દૈત્યો પ્રહલાદને મારે છે, છતાં વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે. પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદને મારવા અનેક ઉપાયો કર્યા, પણ…

View Details

પતિ-પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ અને કપટ હોય છે. જીવ કેવો સ્વાર્થી અને કપટી છે. છલકપટ બહુ વધ્યું છે. અમને એક બહેન મળેલાં.…

View Details

કંસ ભયના લીધે તન્મય થયો હતો. તેને દેવકીનો આઠમો પુત્ર જ દેખાય છે. શિશુપાલ વેરથી ભગવાનનું ચિંતન કરતો હતો. કોઈપણ ભાવથી ઇશ્વરમાં…

View Details

મહાપ્રભુજી નો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવ માને છે, ઈશ્વર ને ક્રિયા નથી એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા નથી. પરંતુ…

View Details

છઠ્ઠા સ્કંધ માં પુષ્ટિ-અનુગ્રહ ની કથા આવી. ભગવદ અનુગ્રહ થયા, પછી વિકાર વાસના નો વિનાશ કરી, અનુગ્રહ નો સદુપયોગ કરે તો તે…

View Details

ચિત્રકેતુ આ હકીકત જાણતો ન હતો એટલે, તે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભરી સભામાં પત્નીને આલિંગન આપીને, પત્નીને ગોદમાં લઈને બેઠો છે.…

View Details

સેવા ન કરે છતાં, બીજા કોઈ મારી સેવા કરે એવી આશા રાખવી નિરર્થક છે. સ્કંધ પુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે. તે માતાપિતાની…

View Details

લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય તો માનજો કે ઠાકોરજીએ કૃપા કરી છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે તેને…

View Details

પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી છૂપી રીતે અસુરોને પણ યજ્ઞભાગ આપતા હતા. ઈન્દ્રને તે ઠીક લાગ્યું નહીં. ઈન્દ્રાદિક દેવોની આથી,…

View Details

શુકદેવજી વર્ણન કરે છે. રાજન્! તે પછી દક્ષને ત્યાં આઠ કન્યાઓ થઈ, તેમાંથી અદિતિના ઘરે બાર બાળકો થયાં છે. તેમાંના એકનું નામ…

View Details

અજામિલ શબ્દનો બીજો અર્થ:-અજ=ઈશ્વર. ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો. બ્રહ્મમાં લીન થયેલો જીવ, તે અજામિલ. સાધુ થવું કઠણ છે. પરંતું સાદું જીવન…

View Details

સાઙ્ કેત્યં પારિહાસ્યં વા સ્તોભં હેલનમેવ વા । વૈકુણ્ઠનામગ્રહણમશેષાઘહરં વિદુ: ।। પતિત: સ્ખલિતો ભગ્ન: સંદષ્ટસ્તપ્ત આહત: । હરિરિત્યવશેનાહ પુમાન્નાર્હતિ યાતનામ્ ।। આ…

View Details

અજામિલ શબ્દનો અર્થ જોઇએ. અજા એટલે માયા. માયામાં ફસાયેલા જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારનાં પાપ કરી ગુજરાન ચલાવતો. આ અજામિલ પહેલાં…

View Details

છઠ્ઠા સ્કંધ માં ત્રણ પ્રકરણ છે:-(૧) ધ્યાન પ્રકરણ:-ચૌદ અધ્યાય માં ધ્યાન પ્રકરણનું વર્ણન કર્યું છે. ચૌદ અધ્યાય નો અર્થ છે:-પાંચ કર્મેન્દ્રિય, પાંચ…

View Details

નારાયણ જિન નામ લિયા, તિન ઔરકા નામ લિયા ન લિયા, અમૃત પાન કિયા ઘટ ભીતર, ગંગાજળ ફિર પિયા ન પિયા. નરકનાં વર્ણન…

View Details

તમે તમારા મનને સજા કરશો તો યમરાજ તમને સજા કરશે નહિ. જીભ જૂઠું બોલે તો તે દિવસે તેણે ઉપવાસ કરવો.જે દિવસે પાપ…

View Details

રાજન્! કીડીમકોડા મારા પગ નીચે ન કચડાય એટલે હું એવી રીતે ચાલું છું. મને ચાલતાં પાપ લાગે, એટલા માટે કૂદકો મારું છું.…

View Details

ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ કરવા પ્રભુ અંતર્ધાન થાય છે. ભગવાન દેખાય નહીં, ત્યારે ભરતજી વ્યાકુળ થાય છે અને રડી પડે છે.…

View Details

હરણબાળે ગંડકી નદીમાં સ્નાન કર્યુંછે. ઝાડનાં સૂકાયેલાં પાદડાં ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય…

View Details

બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળ ઝૂંપડીમાં નહિ પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર…

View Details

માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ…

View Details

ભરતજી પ્રાર્થના કરે છે:-મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહિ. ભગવાનના તેજોમય સ્વરૂપનુંહુંચિંતન કરુંછું. અર્થ અને જ્ઞાન સાથે જપ કરો. શુકદેવજી…

View Details

છ વસ્તુમાં પરમાત્માએ માયા રાખી છે. (૧) ભોજનમાં મન ફસાય છે.(૨) દ્રવ્યમાં મન ફસાય છે.(૩) કપડામાં મન ફસાય છે. (૪) સ્ત્રીમાં મન…

View Details

આગ્નીધ્રના ઘરે થયા નાભિ, નાભિના ઘરે ઋષભદેવ પુત્રરૂપે પ્રગટ થયા, ઋષભદેવજીજ્ઞાનનો અવતાર છે. જ્ઞાની પરમહંસોનુંવર્તન કેવું હોય તે બતાવવા, ભગવાને ઋષભદેવજીરૂપે જન્મ…

View Details

ઘરમાં ભક્તિ થતી નથી. અનેક પ્રકારના વિક્ષેપ, ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગાકિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે…

View Details

સીયારામ મય સબ જગ જાની, કરઉ પ્રનામ જોરિ જુગ પાની ।। જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો માનશે હાડચામડાની પૂતળી છે, વિષ્ટા,…

View Details

શ્રી શુકદેવજી બોલ્યા:-શ્રીમદ્ભાગવતની કથા, સાત દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના…

View Details

વિદ્યારણ્યમાતાજી! હુંશુદ્ધ થયો છું. મારે હવે કાંઈ માંગવુંનથી.તે પછી તેમણે પંચદશી નામનો વેદાંતનો ગ્રંથ લખ્યો. પ્રચેતાઓને ભગવાન નારાયણના દર્શન થયાં છે. નારાયણે…

View Details

શ્રવણાદિ સપ્ત પ્રકારનીભક્તિ સિદ્ધ કર્યા પછી એક વાર પતિનુંમરણ થયું એ જાણીદુ:ખી થયેલી તે કન્યાને પરમાત્માએસદ્ગુરુ રૂપે આવી બોધ કર્યો.ભક્તિના સાત પ્રકારો…

View Details

પૃથુ મહારાજ એક વાર અર્ચિ રાણી સાથે બેઠાછે. સનત્ કુમારો ત્યાં આવ્યા છે. સત્સંગથી તેમને વૈરાગ્ય થયો છે. અર્ચિ સાથે વનમાં ગયા…

View Details

પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર-મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠમાંજાય છે.ભાગવતના ચોથા સ્કંધમાં બારમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં સ્પષ્ટ કહેલું છે કે…

View Details

રામચરિત માનસમાં પણ કહ્યુંછે કે:-પુત્રવતી જુવતી જગ સોઈ । રઘુવર ભગત જાસુ સુત હોઈ। સર્વના આશીર્વાદ મેળવે તે સર્વેશ્ર્વરને વહાલો લાગે. લોકો…

View Details

ત્યારે ભાગવતમાં ધ્રુવજી કહે છે ભગવાનની કથાશ્રવણનો કથાનંદ બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. આ વિરોધાભાસ કેમ?આમાં શું સાચું? મહાપુરૂષોએ પોતાની રીતે સમાધાન…

View Details

માતાના વાંકથી બાળક દુષ્ચરિત્રનો થાય છે.પિતાના દોષથી મૂર્ખ.વંશના દોષથી કાર્પણ્ય એટલે કે ભીરુ અને પોતાના દોષથી દરિદ્ર બને છે. દુ:શીલોમાતૃદોષેણ,પિતૃદોષેણ મૂર્ખતા। કાર્પણ્યં…

View Details

ધ્રુવ કહે છે:- વનમાં એકલો જતાં મને બીક લાગે છે. સુનીતિ કહે છે:-તુંએકલો નથી. મારા નારાયણ તારી સાથે છે. જીવ અનુભવ કરતો…

View Details

સર્વમાં સદભાવ-સમભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદ્ભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ…

View Details

બહુ સરળ થઈએ તો, જગતમાં લોકો દુર્બળ માને છે. નારદજીએ જ્યારે કહ્યું કે તમારા ગણોને પણ માર પડયો છે.ત્યારે શિવજીને થોડો ક્રોધ…

View Details

મૈત્રેયજી બોલ્યા છે:-પ્રાચીન કાળનાં પ્રયાગરાજમાં મોટુંબ્રહ્મસત્ર થયુંહતું. સિતા સિતે સરિતે યત્રસંગમે જ્ઞાન અને ભક્તિ મળે છે ત્યારે માનવસમાજમાં સુખ શાંતિ થાય છે.…

View Details

આ ત્રણ ગુણોમાં જીવ મળે છે. આ ત્રણ ગુણને છોડીને બ્રહ્મસંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ. શરીરમાં તમોગુણ…

View Details

મનુષ્યમાં સ્વાર્થબુદ્ધિ જાગે છે, ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો, તો તેને તમારા પ્રત્યે કુભાવ…

View Details

પ્રથમ સ્કંધમાં અધિકારનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઇએ વગેરે બતાવ્યું. દ્વિતીય સ્કંધ એ જ્ઞાન લીલા છે. બીજા સ્કંધમાં મરણ સમીપ…

View Details

નારદજી પૂછે છે:- મહારાજ! આ વૈષ્ણવો તમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, કે જેથી તમે તેમનું ધ્યાન કરો છો! ભગવાન કહે:-હા, તેઓ મારા…

View Details

મારા પરાયણ કર્તા રહીને, મારી પવિત્ર કથાઓનું શ્રવણ, કીર્તન કરે તથા મારામાં ચિત્ત લગાવીને રહે એટલે ભક્તિનો વિકાસ થાય છે. ભગવાનની કથા…

View Details

પેલા બકરાને ઘાસ ચરાવવા લઇ જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. મન સુધરે તો…

View Details

આદત અને હાજત ઓછી કરશો તો સુખી થશો. મા! જો વિષયોમાં આનંદ હોય તો તે, સર્વને સર્વકાળે એક સરખો આનંદ આપે. તૃપ્ત…

View Details

ઇન્દ્રિય રોજ નવા નવા વિષયો માંગે છે, બીજા રસસુખ તરફ ખેંચે છે. આંખ રૂપના સુખ તરફ ખેંચે છે. ત્વચા સ્પર્શના સુખ તરફ…

View Details

કપિલ ભગવાનનો જન્મ થયો. દેવહૂતિ કહે છે:-હવે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. કર્દમ:-આ નવ કન્યાની મને ચિંતા થાય છે. એક પતિ-પત્ની…

View Details

કન્યાદાનના સંકલ્પમાં લખ્યુ:-સંતત્યા ઈતિ એક વચનમ્ । સંતિભિ: એમ કહ્યું નથી. વંશનું રક્ષણ કરવા એક પુત્ર માટે કન્યા અર્પણ કરું છું. પિતા…

View Details

જગતની કોઇ વસ્તુ સુંદર નથી. આંખમાં વિકાર છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ જે વ્યક્તિના…

View Details

યજ્ઞાવતાર વગર મન શુદ્ધિ નહિ અને મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાનાવતાર થતો નથી. કપિલ દેવ આવતા નથી. સત્ય…

View Details

કર્મમાર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કર્મમાર્ગમાં કશ્યપ-દિતિને કામે વિઘ્ન કર્યું. કામથી કર્મનો નાશ થાય છે. ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. લોભથી ભક્તિનો…

View Details

શુકદેવજી કથા કરતા નથી. લક્ષ્મીનારાયણનાં દર્શન કરે છે. પ્રતિબિંબને જોતાં બિંબને મોહ થાય છે. ત્યારે બિંબને જોતાં કેટલો આનંદ થાય. વૈષ્ણવો ભાગ્યશાળી…

View Details

યશોદા કહે છે:-તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો દેખે નહીં. ગોપીઓ કહે, અમે અંધારામાં માખણ રાખ્યું હતું પણ કનૈયો આવે તો અજવાળુ…

View Details

વિદુરજી ગંગા કિનારે મૈત્રેયઋષિના આશ્રમમાં આવે છે. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. વિદુરજીએ ગંગાજીમાં સ્નાન કર્યુ. ગંગા કિનારાના આ પથ્થર ભાગ્યશાળી છે.…

View Details

યમુનાજીને આજે અતિશય આંનંદ થયો છે કે મારા પ્રભુની લીલાઓનું આ લાડીલા ભક્તો વર્ણન કરશે. મારા શ્રીકૃષ્ણની વાતો કરશે. મારા શ્યામસુંદરના વખાણ…

View Details

આ કદમનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. કદમ ઉપર બિરાજેલા શ્રીકૃષ્ણ વહાલી ગાયોને બોલાવે છે, હે ગંગી, હે ગોદાવરી.…

View Details

તતસ્ત્વતિવ્રજય સુરાષ્ટ્રમૃદ્ધં સૌવીરમત્સ્યાન્ કુરુજાઙ્ગલાંશ્ર્ચ । કાલેન તાવદ્યમુનામુપેત્ય તત્રોદ્ધવં ભાગવતં દદર્શ ।।  કૌરવોનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા. કારણ કૌરવોએ તેમનું અપમાન-નિંદા…

View Details

વિદુરજીએ જેવું બાર વર્ષ તપ કર્યું તે પ્રમાણે કરશો, તો સહન કરવાની શક્તિ આવશે. અતિ સાત્ત્વિક આહાર જેનો હશે, તે સહન કરી…

View Details

વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા. સુલભાની ભાવના સફળ થઇ. ઠાકોરજીએ તેની ભાજી આરોગી. એવું સત્કાર્ય કરો કે ભગવાનને વિના આમંત્રણે આપણા ઘરે આવવાની…

View Details

શુકદેવજી કહેવા લાગ્યા:-રાજન્! સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે. મોટો થયા પછી જેના…

View Details

ધૃતરાષ્ટ્રે કહ્યું:-બે ભાઈના ઝગડામાં તમે ન પડો. આરામથી ભોજન કરો. છપ્પન ભોગ તૈયાર છે. શ્રીકૃષ્ણ કહે છેઃ-તારા ઘરનું ખાઉં તો કદાચ મારી…

View Details

વિદુરજી કહે છે:-હું આમંત્રણ આપીશ, તો ના તો નહિ પાડે. પણ આ નાની ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં? આપણે ઘરે પરમાત્મા આવશે તો…

View Details

સ્કંધ ત્રીજો સંસાર બે તત્ત્વનું મિશ્રણ છે, જડ અને ચેતન. શરીર જડ છે. આ જડ શરીર આત્માને પકડી રાખે છે. આત્મા ચેતન…

View Details

સુદામા રડવા લાગ્યા. તે સુંદર હતી. સુશીલ હતી. લોકો કહે તમે રડો નહિ. અમારી માયાપુરીનો કાયદો છે કે, તમારી પત્ની જ્યાં ગઈ…

View Details

જગત ન હતું, ત્યારે હું જ હતો. જગત રહેશે નહિ ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ ના અનેકરૂપે દેખાય…

View Details

જનકે નિરુપયોગી વસ્તુ માંગી. ગુરુદક્ષિણા આપવાની છે. શુકદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. પ્રથમ માટી ઉંચકી. માટી કહે, મારા ઘણા ઉપયોગ છે. પથ્થર…

View Details

અશોકવનમાં રામવિરહમાં સીતાજી રામનું અખંડ ધ્યાન-સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય છે. વિરહમાં તન્મયતા વિશેષ થાય છે. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી…

View Details

પરમાત્મામાં મન તન્મય ન થાય તો વાંધો નહિ, પણ જગત સાથે તન્મય ન જ થતા. પરમાત્માનું ધ્યાન કરતાં જીવ ઇશ્વરમાં મળી જાય,…

View Details

વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ એ જ દુ:ખ છે. સંસારનું વિસ્મરણ એ જ સુખ છે. જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઇએ.…

View Details

ભક્તિ વિનાનો યોગ, રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ કર્યા વગરનો યોગ, સાધક થતો નથી. પણ કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે…

View Details

લોકો તો ચોકઠું બનાવડાવે છે. ચોકઠું હોય તો પાપડ ખાવાની મજા આવે છે. અરે કયાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી. ખાવાથી…

View Details

મનુષ્યનો ઘણોખરો સમય નિદ્રામાં અને અર્થોપાર્જન પાછળ જાય છે, મનુષ્યોનો ઘણો સમય વાતો કરવામાં જાય છે. કેટલાકનો વાંચવામાં જાય છે. બહુ વાંચવું…

View Details

ત્રણ પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીને બીજો નંબર આપ્યો છે. કારણ વ્યાસજી સમાજ સુધારે એ વૃત્તિથી કથા કરતા. શુકદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા…

View Details

સ્કંધ બીજો સત્ એ પરમાત્માનું નામ છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદ્ગુરુ. અધિકારી શિષ્યને સત્ ગુરુ અવશ્ય મળે છે. પ્રથમ…

View Details

તત્રાભવદ્ભગવાન્ વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનોऽનપેક્ષ: । અલક્ષ્યલિઙ્ગો નિજલાભતુષ્ટો વૃતશ્ર્ચ બાલૈરવધૂતવેષ: ।।  વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. શુકદેવજી દિગંબર છે. સોળ વર્ષની અવસ્થા છે.…

View Details

ધન્ય છે પરીક્ષિત રાજાને, કે જીવનમાં એકવાર જ પાપ કર્યું છે. પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે પરીક્ષિતે…

View Details

શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખવાય, ત્યાં કળિ આવે છે. બુદ્ધિપૂર્વક હિંસા થાય ત્યાં કળિ આવે છે. હિંસામાં કળિનો નિવાસ છે. આ ચાર…

View Details

એક દિવસ પ્રાત:કાળે સત્યદેવ ઉઠયો. તો તેણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર નીકળતી જોઈ. રાજાને આશ્ર્ચર્ય થયું. તેણે પેલી સ્ત્રીને પૂછ્યું,…

View Details

એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે, તે આપણે માનતા નથી. દાકતર કહે…

View Details

મીરાંબાઈ સદેહે દ્વારકાધીશમાં સમાઇ ગયાં છે લીન થયાં છે. મીરાંબાઇને મેવાડમાં દુ:ખ પડયું, તેથી તેણે મેવાડને છોડયું, તેમના ગયા પછી મેવાડ બહુ…

View Details

દ્રૌપદીએ હાથ જોડયા છે. નાથ, મારા ઘરમાં કાંઇ નથી. અમારું સર્વસ્વ ગયું છે. અમારી મશ્કરી ન કરો બ્રાહ્મણો આવ્યા છે તેમને જમાડવાના…

View Details

મોટાભાઇ, યાદ કરો તે પ્રસંગ, કે જયારે દુર્યોધને કપટ કરી, આપણા નાશ માટે દુર્વાસાને મોકલ્યા હતા. ભાજીનાં એક પાનથી અક્ષયપાત્ર ભરીને પ્રભુએ…

View Details

મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે. મારો અર્જુન અપાપી છે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને માનપત્ર આપ્યું છે. મારો અર્જુન પવિત્ર…

View Details

આ જીવ સમજીને છોડતો નથી. ડોકટર કહે છે તમને બ્લડપ્રેશર છે. ધંધો બંધ કરો. નહિતર જોખમ છે. ત્યારે મનુષ્ય ડાહ્યો થઈને ઘરમાં…

View Details

બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. ઉત્તરાને ત્યાં બાળક થયો. તે ચારે તરફ જોવા લાગ્યો માના પેટમાં, મને ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ…

View Details

સૂતજી સાવધાન કરે છે:-ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. આરોગ્યમ્ ભાસ્કરાત્ ઈચ્છેત્ । મોક્ષમ્ ઈચ્છેત્ જનાર્દનાત્ ।। સૂર્યનારાયણ પ્રત્યક્ષ ભગવાન છે.…

View Details

એટલે તમારાં સતત દર્શન કરવા માટે,સામા પક્ષમાં જઇ ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો, તમારા સ્વરૂપનાં દર્શન મને બરાબર ન થાત.…

View Details

વિષ્ણુસહસ્ર નામનો પાઠ કરવો, એ પરમધર્મ છે. શિવમહિમ્ન અને વિષ્ણુસહસ્રનો પાઠ રોજ કરો. શિવજીની સ્તુતિ કરવાથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી ભક્તિ દૃઢ…

View Details

ભિષ્મપિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે:-નાથ કૃપા કરો, જેવા ઉભા છો તેવા જ ઊભા રહેજો. સ દેવદેવો ભગવાન્ પ્રતીક્ષતાં કલેવરં યાવદિદં હિનોમ્યહમ્ । …

View Details

સર્વને વહાલો પણ એ કોઇનો ન થનારો, એ સર્વથી ન્યારો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈમાં એ માને છે. ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય…

View Details

સુખકે માથે શિલ પડો । હરિ હ્રદયસે જાય । બલીહારી વહ દુ:ખકી જો પલ પલ નામ જપાય ।। હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે.…

View Details

જીવમાત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે. પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. પરમાત્માના ઉપકારને ભૂલવો ન જોઈએ આપણે માંદગી માંથી…

View Details

કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો, પ્રેમલક્ષણા ભક્તિમાં વ્યવહાર અને…

View Details

આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હ્રદયમાં હોવું જ જોઇએ કે જેથી દુઃખમાં ખાત્રી થાય કે…

View Details

નૈષાતિદુ:સહા ક્ષુન્માં ત્યક્તોદમપિ બાધતે । પિબન્તં ત્વન્મુખાંમ્ભોજચ્યુતં હરિકથામૃતમ્ ।।  મેં પાણી પણ છોડયું છે. છતાં હું આપના મુખકમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું…

View Details

ઝેર ચોળીને આવી હતી. ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને હ્રદયમાં રાખીને. મનુષ્ય પરમાત્મા સન્મુખ જાય છે, તેને પરમાત્માનાં દર્શન…

View Details

શિષ્યો આજ્ઞા મુજબ, તે વનમાં ગયા. શુકદેવજીનું ચિત્ત આકર્ષવા શિષ્યો તે શ્ર્લોકોનું ગાન કરવા લાગ્યા. શુક્દેવજી સ્નાન, સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં…

View Details

શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્રે જન્મતાં જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી તેવા…

View Details

પ્રસાદ પ્રસાદ કરતાં પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી છે. આ જીવ ભોગી છે, યોગી નથી.…

View Details

શંકરાચાર્ય સ્વામી દુ:ખથી બોલ્યા છે કે, મનુષ્યને મરવાનું છે, તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે…

View Details

અભિમાન આવે એટલે પતન થાય છે, સતત દીનતા આવે એ જરૂરનું છે. સંભવ છે કે ઇશ્વર સંતમાં એકાદ દોષ ઈરાદા પૂર્વક રાખે…

View Details

વિધિનિષેધની મર્યાદા ત્યાગી ચૂકેલા મોટા મોટા ઋષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે ભક્તિનો મહિમા, નૈર્ગુણ્યસ્થા…

View Details

નારદજી, વ્યાસજીને કહે છે કે હવે આપ એવી કથા કરો કે જેથી સાંભળનારનું પાપ બળે અને તેનું હ્રદય પીગળે. તમે જ્ઞાન પ્રધાન…

View Details

નારદજીએ કહ્યું, મને પ્રસાદીમાં પ્રભુએ આ તંબૂરો આપ્યો. પ્રભુએ મને કહ્યું, કૃષ્ણકીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે અને મારાથી વિખૂટા પડેલાં અધિકારી…

View Details

ભાવનામાં ભાવથી મને શ્રીકૃષ્ણ દેખાય પણ પ્રત્યક્ષ બાલકૃષ્ણના દર્શન થતા નથી. મારા શ્રીકૃષ્ણના મારે પ્રત્યક્ષ દર્શન કરવાં છે. મને થયું કે શ્રીકૃષ્ણ…

View Details

બેટા! સતત આ મહામંત્રનો જ૫ કરજે, મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય. શબ્દસંબંધ પહેલાં થાય છે. તે વિના બ્રહ્મ સાથે સંબંધ થતો…

View Details

ચાર મહિના, આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો. ગુરુજી હવે જવાના જાણી, મને દુઃખ થયું. મેં…

View Details

જગત સાથે કરેલો પ્રેમ અંતમાં રડાવે છે. શ્રીકૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો, શાંતિ મળશે. આપે પ્રેમમાં પાગલ થઇ શ્રીકૃષ્ણકથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું…

View Details

જગતના કોઇપણ જીવના દોષ જોશો નહિ. પોતાના મનને સુધારો. પોતાની ભૂલ બતાવે એનો ઉપકાર ભૂલશો નહિ. વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાને નિર્દોષ…

View Details

સૂતજી કહે છે:-શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રિનારાયણથી દૂર કેશવપ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો આશ્રમ છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં…

View Details

ભગવાન વેદવ્યાસે ભગવત ચરિત્રથી ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ ધર્મ જ્ઞાન વગેરે સાથે સ્વધામ પધાર્યા ત્યારે આ કળિયુગમાં અજ્ઞાનરૂપી અંધકારથી…

View Details

પાંચમો અવતાર કપિલ દેવનો-જ્ઞાન વૈરાગ્યનો. વૈરાગ્ય જીવનમાં ઉતારો. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે, તો કાયમને માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો.…

View Details

હ્રદયમાં કોઈ વાસના નહિ રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે.…

View Details

જીવાત્મા એ દાબડી છે. પરમાત્મા પારસમણિ છે. વચમાંનું ચીંથરું દૂર કરવાનું છે. અહંતા- મમતારૂપી ચીંથરું દૂર કરવાનું છે. અનેક વાર સાધકને સાધના…

View Details

સૂતજી સરસ્વતીને, વ્યાસજીને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો આરંભ કરે છે, સ વૈ પુંસાં પરો ધર્મો યતો ભક્ત્તિરધોક્ષજે । અહૈતુક્યપ્રતિહતા…

View Details

શ્રવણના ત્રણ પ્રધાન અંગો છે:-(૧) શ્રદ્ધા:-શ્રોતાએ એકાગ્રતાથી, શ્રદ્ધાથી કથા સાંભળવી જોઇએ.(૨) જિજ્ઞાસાપણું:- શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઇએ. જિજ્ઞાસા ન હોય તો મન ઉપર…

View Details

નિગમકલ્પતરોર્ગલિતં ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતમ્ । પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા: ।। કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઓછા છે. કથા સાંભળો અને…

View Details

ભાગવતનું ફળ છે, નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના…

View Details

એક સખી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ! તું કોનો સંદેશો લઇને આવ્યો છે? કૃષ્ણનો? તે તો અત્રે હાજર છે. ઉદ્ધવ! લોકો કહે છે…

View Details

ભગવાન પાસે જેટલું માંગશો તેટલું જ તે આપશે. પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે…

View Details

રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય, તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચાં મોતીનો હાર પહેર્યો છે. ગરીબ માણસે…

View Details

આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. શિવમહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે:- ત્રયી સાંખ્યં યોગ: પશુપતિમતં વૈષ્ણવમિતિ । પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ…

View Details

ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે. તેથી સગુણ અને નિર્ગુણ બંનેની જરૂર છે. ઇશ્વર અરૂપ છે પણ વૈષ્ણવો જે રૂપની…

View Details

શ્રી રાધાજીના પિતા વૃષભાનુની આજ્ઞા હોવાથી રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી, સાડી પહેરીને રાધાજીને…

View Details

સ્કંધ પહેલો મંગલાચરણ જન્માદ્દસ્ય યતોડન્વયાદિતરતશ્ર્વાર્થેષ્વભિજ્ઞ: સ્વરાટ્ તેને બ્રહ્મ હ્રદા ય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય: । તેજોવારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોડમૃષા ધામ્ના સ્વેન સદા…

View Details

જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે. ભગવાનનું વાઙમય સ્વરૂપ છે.…

View Details

જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે, પરંતુ જો તે પ્રેમપૂર્વક કરવામાં કે સાંભળવામાં આવે તો અને…

View Details

Bhagwad gita spiritual

View Details

Newscontinuous , A digital news platform which is owned by Mayur Parikh. A platform where you can get news and updates about…

View Details

Mayur Parikh’s take on recent Maharashtra politics crisis.

View Details

deatils write here

View Details

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever…

View Details

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever…